કાંકરેજ ના આકોળી ગામે નાગરિક સંશોધન કાયદાની માહિતી આપવા સભા યોજાય
કાંકરેજ, ગતરોજ કાંકરેજના આકોળી ગામે કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા દ્વારા નાગરિક સંશોધન કાયદા વિશે ગામલોકોને આ અંગે વધુ જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં ઈસુભાઈ વાઘેલા, જેણુભા વાઘેલા, ગામના સરપંચ, ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો, કાર્યકરો અને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ : મનુભાઈ પરમાર બનાસકાંઠા Post Views: 388
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed